6 lakh sahay

  

PM મોદીની ગુજરાત મુલાકાત

વાવાઝોડાથી થયેલ નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત 



Ø  તાઉ - તે વાવાઝોડા એ રાજ્યમાં વિનાશ વેર્યો છેત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. 

Ø  તેઓએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું  હવાઈ નિરીક્ષણ શરુ કર્યું હતું . હવાઈ નિરીક્ષણ બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા. 

Ø  અમદાવાદમાં તેઓ સમીક્ષા બેઠક યોજી હતી. 

Ø  વાવાઝોડાના કારણે થયેલા નુકસાન સામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાહત પેકેજની જાહેરાત કરી હતી.

Ø  1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

Ø  તાઉ - તે વાવાઝોડામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને 2 લાખ રૂપિયાની ભારત સરકાર તરફથી અને 4 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આમ કુલ 6 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

તાઉ - તે વાવાઝોડાથી ઈજા પામેલા લોકોને કુલ 1 લાખ રૂપિયાની સહાય અપાશે.

જેમાં રાજ્ય સરકાર તરફથી 50 હજાર અને ભારત સરકાર તરફથી 50 હજાર આમ કુલ 1 લાખ રૂપિયાની સહાય અપાશે. 


 

 

સાવધાન આવો મેસેજ તો તમારે નથી આવ્યો ને ??

આવો મેસેજ આવ્યો હોય તો તુરંત જ ડીલીટ કરી નાખો



રસીકરણ માટે રજીસ્ટ્રેશન www.cowin.gov.in અથવા Aarogya Setu app પરથી કરી શકો છો.

આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે.

 

રસીકરણ માટે રજીસ્ટ્રેશન www.cowin.gov.in અથવા Aarogya Setu app પરથી કરી શકો છો.

  આપણી ચેનલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે.

આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે. લીંક નીચે આપેલી છે. 

18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની  લીંક પરથી..  

https://youtu.be/UHR9gs26yPI





દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.


દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ  ની લીંક નીચે આપેલી છે.

 

Comments