વાજબી ભાવે ખાદ્યતેલ મળી રહે એ માટે બેઠક મળી

 કેન્દ્ર સરકારે ખાદ્ય તેલોના ભાવમાં વધારો કરનારા પરિબળોને તારવીનેખાદ્ય તેલોની કિંમત સ્થિર કરવા વ્યૂહરચના ઘડવાની સૂચના આપી છે.


કેન્દ્રિય અન્ન અને જાહેર વિતરણવિભાગના સચિવના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની બેઠકમાં ખાદ્યતેલોની કિંમતમાં થયેલા વધારાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં અન્ન અને જાહેર વિતરણ વિભાગકૃષિ વિભાગગ્રાહક બાબતોના વિભાગોના સચિવો તથા રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ખાદ્યતેલોને સ્પર્શતા બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈને વાજબી ભાવે ખાદ્યતેલોની ઉપલબ્ધતા સુનિશ્ચીત કરવી એ આ બેઠકનો મુખ્યહેતુ હતો.

8 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની  લીંક પરથી..  

https://youtu.be/UHR9gs26yPI





દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.


દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ  ની લીંક નીચે આપેલી છે.

Comments